- 443
- 10 900 304
swaminarayan Charitra
India
Приєднався 22 лют 2019
The leela Charitra of Lord Swaminarayan and the origin of kirtans composed by Nand saints are told in Gujarati on this UA-cam channel. All the videos uploaded to this channel are made by reference to the texts composed by the Nand saints and Acharyas of the Swaminarayan sect.
મોહિની એકાદશી વ્રતકથા, મહિમા, ઉપાય, મુહૂર્ત || Mohini Ekadashi Vratkatha, Mahima | 19 મે 2024
✨️જય સ્વામિનારાયણ, જય શ્રીકૃષ્ણ વ્હાલા ભક્તોને....
તારીખ- ૧૯મી મે ૨૦૨૪ અને રવિવારના રોજ વૈશાખ સુદી મોહિની એકાદશી ઉપવાસ છે. આપણે સાંભળવાની છે એ મોહિની એકાદશી ની કથા મા ભગવાન શ્રી રામચંદ્રજી અને વસિષ્ઠ મુનિ નો સંવાદ છે. તો આપણે એકાદશી ની કથા મા પ્રવેશ કરીએ. આ એકાદશી નો પારણા સમય, પૂજા વિધિ, શુભ મુહૂર્ત, એકાદશી પ્રારંભ સમય, એકાદશી ના ઉપાયો, એકાદશી પૂર્ણાહુતિ સમય વગેરે બધી માહિતી આ વીડિઓ મા છે. ✨️
✨️આ મોહિની એકાદશીના વ્રતના મહિમા વડે, હું સાચું કહું છું કે, માણસો મોહમાંથી તથા પાપોમાંથી મુકાય છે. યજ્ઞો, તીર્થો અને દાનો, આ મોહિની એકાદશીના સોળમા ભાગને પણ યોગ્ય નથી. માટે જ આ મોહિની એકાદશીનો પાઠ કરવાથી તથા શ્રવણ કરવાથી હજારો ગાયો આપ્યાનું ફળ પ્રાપ્ત થાય છે. આ વ્રતને લઈને એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુએ રાક્ષસોનો નાશ કરવા માટે મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું. ✨️
✨️વધુ વિગત માટે તેમજ સંપુર્ણ માહિતી સાંભળવા માટે વીડીઓ જુવો, ચેનલ ને સબ્સક્રાઇબ કરી બેલ આઇકન દબાવો, વીડીઓ લાઇક કરો, બીજા મિત્રો સાથે શેર કરો.✨️
________________________________________________
એકાદશી વ્રત કેવી રીતે કરવું...? એકાદશી વ્રત નો સંપુર્ણ વિધિ ભાગ-૧ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો...👇
VDO LINK》ua-cam.com/video/lsVXFaHehRc/v-deo.html
એકાદશી વ્રત કેવી રીતે કરવું...? એકાદશી વ્રત વિધિ ભાગ-૨ સાંભળવા નીચેની લીંક પર ક્લિક કરો...👇👇
VDO LINK》ua-cam.com/video/Ky8LKMcfJ8M/v-deo.html
________________________________________________
#facts #swaminarayanchesta #swaminarayanaarti #swaminarayanbhagwan #love #swaminarayancharitra #swaminarayankirtan #ekadashimahima #ekadashiupay #ekadashi2024 #ekadashi #mohini #mohiniekadashi2024 #mohiniekadashi #ekadashivarta #ekadashivratvidhi #ekadashisignificance #astrology #jyotishastrology #jyotish #ekadashikyareche #aavosatsangma #bhaktikirtansangrah #ekadashiparnatime #ekadashipuja #ekadashimantra #baps #aksharpurushottam #pramukhswamimaharaj #motivational #vadtaldham #jigneshdadaradheradhe #kalupurmandir #nityaniyam #kirtanlyrics #short #tulsicare
તારીખ- ૧૯મી મે ૨૦૨૪ અને રવિવારના રોજ વૈશાખ સુદી મોહિની એકાદશી ઉપવાસ છે. આપણે સાંભળવાની છે એ મોહિની એકાદશી ની કથા મા ભગવાન શ્રી રામચંદ્રજી અને વસિષ્ઠ મુનિ નો સંવાદ છે. તો આપણે એકાદશી ની કથા મા પ્રવેશ કરીએ. આ એકાદશી નો પારણા સમય, પૂજા વિધિ, શુભ મુહૂર્ત, એકાદશી પ્રારંભ સમય, એકાદશી ના ઉપાયો, એકાદશી પૂર્ણાહુતિ સમય વગેરે બધી માહિતી આ વીડિઓ મા છે. ✨️
✨️આ મોહિની એકાદશીના વ્રતના મહિમા વડે, હું સાચું કહું છું કે, માણસો મોહમાંથી તથા પાપોમાંથી મુકાય છે. યજ્ઞો, તીર્થો અને દાનો, આ મોહિની એકાદશીના સોળમા ભાગને પણ યોગ્ય નથી. માટે જ આ મોહિની એકાદશીનો પાઠ કરવાથી તથા શ્રવણ કરવાથી હજારો ગાયો આપ્યાનું ફળ પ્રાપ્ત થાય છે. આ વ્રતને લઈને એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુએ રાક્ષસોનો નાશ કરવા માટે મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું. ✨️
✨️વધુ વિગત માટે તેમજ સંપુર્ણ માહિતી સાંભળવા માટે વીડીઓ જુવો, ચેનલ ને સબ્સક્રાઇબ કરી બેલ આઇકન દબાવો, વીડીઓ લાઇક કરો, બીજા મિત્રો સાથે શેર કરો.✨️
________________________________________________
એકાદશી વ્રત કેવી રીતે કરવું...? એકાદશી વ્રત નો સંપુર્ણ વિધિ ભાગ-૧ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો...👇
VDO LINK》ua-cam.com/video/lsVXFaHehRc/v-deo.html
એકાદશી વ્રત કેવી રીતે કરવું...? એકાદશી વ્રત વિધિ ભાગ-૨ સાંભળવા નીચેની લીંક પર ક્લિક કરો...👇👇
VDO LINK》ua-cam.com/video/Ky8LKMcfJ8M/v-deo.html
________________________________________________
#facts #swaminarayanchesta #swaminarayanaarti #swaminarayanbhagwan #love #swaminarayancharitra #swaminarayankirtan #ekadashimahima #ekadashiupay #ekadashi2024 #ekadashi #mohini #mohiniekadashi2024 #mohiniekadashi #ekadashivarta #ekadashivratvidhi #ekadashisignificance #astrology #jyotishastrology #jyotish #ekadashikyareche #aavosatsangma #bhaktikirtansangrah #ekadashiparnatime #ekadashipuja #ekadashimantra #baps #aksharpurushottam #pramukhswamimaharaj #motivational #vadtaldham #jigneshdadaradheradhe #kalupurmandir #nityaniyam #kirtanlyrics #short #tulsicare
Переглядів: 5 963
Відео
બંગાળના આશ્રમના બે લાખના અધિપતિ "સ્વયંપ્રકાશાનંદ સ્વામી" નું આખ્યાન || Swayamprakashanand Swami Bio.
Переглядів 2,2 тис.12 годин тому
જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને.... વચનામૃત મા વારે વારે આવે છે કે, પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પુછ્યો... સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પુછ્યું.... પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ ઉત્તર કર્યો.... આવું ઘણા વચનામૃતમા લખેલું છે. વળી આદરજ ગામે ભગવાન સ્વામિનારાયણે ચાર સંતોને સદગુરુની પદવી આપી. પછી ભગવાન સ્વામિનારાયણે બીજા આઠ સદગુરુ મળી કુલ બાર સદગુરુ કર્યા આમા પણ સ્વયંપ્રકાશાનંદ સ્વામી ...
વરુથિની એકાદશી વ્રતકથા, વિધી, મહિમા, ઉપાય || Varuthini Ekadashi Vratkatha, Mahima, Upay | 4 May 2024
Переглядів 10 тис.14 днів тому
જય સ્વામિનારાયણ, જય શ્રીકૃષ્ણ....તારીખ- ૪ મે ૨૦૨૪ અને શનિવાર ના રોજ થનારી ચૈત્ર વદી વરુથિની એકાદશી ની ખુબ ખુબ શુભકામનાઓ. દશ હજાર વર્ષ સુધી તપ કરવાથી માણસને જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળ તે માણસને વરુથિની એકાદશીનું વ્રત કરવાથી પણ પ્રાપ્ત થાય છે. આ વીડિઓ મા આપણે એકાદશી ની વ્રતકથા, મહિમા, ભગવાન ની પૂજા, એકાદશી ના ઉપાયો અને પારણા સમય, પૂજા નો શુભ સમય સાથેની ઘણી બધી માહીતી જોઇશું. એકાદશી ની વ્રતકથા સા...
છ ગામના રાજવી, નિર્દોષાનંદ સ્વામીનું જીવન કવન || Nirdoshanand Swami Jivankavan
Переглядів 11 тис.21 день тому
જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને... શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમ ૩૮માં કહ્યું છે કે, ભગવાનના ચરિત્રોમાં મનને ગૂંચવી મૂકવું. શ્રીહરિની આજ્ઞા મુજબ સંતોનાં ચરિત્રો લખતા મહારાજ અને મુક્તના જ સતત વિચારો આવે તેથી સહેજે ભગવાનપરાયણ રહેવાય. જેમ પર્વતોમાં હિમાલય મહાન છે, નદીઓમાં ગંગાજી પવિત્ર છે, તેમ પુરુષોત્તમ નારાયણના પરમહંસોનાં જીવન અતિ પવિત્ર અને મહાનતાથી ભરેલા છે. આ પરમહંસોનાં જીવનના પ્રસંગો આપણા...
કામદા એકાદશી વ્રતકથા, મહિમા રાશિ પ્રમાણે મંત્રજાપ || Kamda Ekadashi Vratkatha, Mahima 19 April 2024
Переглядів 6 тис.Місяць тому
જય સ્વામિનારાયણ, જય શ્રીકૃષ્ણ વ્હાલા ભક્તોને.... ૧૯મી એપ્રિલ ૨૦૨૪ અને શુક્રવાર ના રોજ ચૈત્ર સુદી કામદા એકાદશી ઉપવાસ છે. બ્રહ્મહત્યા વગેરે પાપોનો નાશ કરનારી તથા પિશાચપણાને મટાડનારી આ કામદા એકાદશી ની કથા આપણે સાંભળીએ. જંગમ અને સ્થાવર સહિત ત્રણ લોકને વિષે આ કામદા એકાદશીથી અતિ ઉત્તમ વ્રત કોઈપણ નથી. આ કામદા એકાદશીના ભણવાથી, શીખવા, સાંભળવાથી વાજપેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. પુંડરીક નાગના શ્રાપથી લલિ...
Shreehari Jayanti Vratkatha, Vidhi, Mahima 2024 || શ્રીહરિ જયંતિ વ્રતકથા, વિધી મહાત્મ્ય
Переглядів 7 тис.Місяць тому
#swaminarayancharitra #swaminarayankatha #sardharkatha #swaminarayannewkatha #swaminarayanbhagwan #jaiswaminarayan #harikavach #janmangalnamavali #janmangalstotra #narayankavach #nityaniyam #swaminarayanaarti #gopinathjimaharaj #gadhpurdham #swaminarayanmandiratkot #chintamani #lakshyatv #swaminarayanvision #bhujmandir #swaminarayansarvopari #swaminarayan #satshrikatha #vadtalmandir #vadtaldham...
જેતપુરના "મોટા રામબાઇ" કડવીબાઇ નું આખ્યાન || Jetpur Na Mota Rambai Nu Akhyan
Переглядів 4 тис.Місяць тому
જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને... લોયા ના ત્રીજા વચનામૃત અંતર્ગત ભગવાન સ્વામિનારાયણે મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય એવા કેટલાક ભક્તોના નામ દઇ સ્વમુખે એમના આખ્યાનો કહ્યા છે. એમાનું એક નામ એટલે "જેતપુર ના મોટા રામબાઇ" ઉર્ફે કડવીબાઇ. આ કડવીબાઇ ઘણા કષ્ટો સહન કરીને સાસરીયા મા ધર્મ નિયમ પાળતા પછી ભગવાન સ્વામિનારાયણે એમના પર કેવી કૃપા કરી એ સુંદર આખ્યાન આપણે આ વીડીઓ દ્વારા સાંભળીએ. 🔴 Playlist Name: S...
પાપમોચની એકાદશી વ્રતકથા, મહિમા, ઉપાય || Papmochni Ekadashi Vratkatha, Mahima | 5 April 2024
Переглядів 11 тис.Місяць тому
વ્હાલા ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ... તારીખ:- ૫ મી એપ્રિલ ૨૦૨૪ અને શુક્રવારના રોજ ફાગણ વદી પાપમોચની એકાદશી ઉપવાસ છે. લોમશ ઋષિ અને માંધાતા રાજા ના સંવાદ રુપે જે આખ્યાન શ્રીકૃષ્ણ ભગવાને યુધિષ્ઠિર રાજાને કહ્યું હતું તે આખ્યાન આપણે આ વીડીઓ મા સાંભળીએ. કામનાઓને પૂરનારી, સિદ્ધિઓને દેનારી, વિચિત્ર પ્રકારની કલ્યાણ કરનારી, પાપનો નાશ કરનારી અને ધર્મને દેનારી એવી પાપમોચની એકાદશી છે. જે માણસો આ ...
આમલકી એકાદશી (રંગભરી એકાદશી) વ્રતકથા, મહિમા, ઉપાય || Amalki Rangbhari Ekadashi Vratkatha, 20 માર્ચ
Переглядів 7 тис.2 місяці тому
આમલકી એકાદશી (રંગભરી એકાદશી) વ્રતકથા, મહિમા, ઉપાય || Amalki Rangbhari Ekadashi Vratkatha, 20 માર્ચ
૧૧૭ વર્ષના ભાયાત્માનંદ સ્વામી પુર્વજન્મમા કોણ હતા ? || Bhayatmanand Swami Na Purvajanm No itihash
Переглядів 7 тис.2 місяці тому
૧૧૭ વર્ષના ભાયાત્માનંદ સ્વામી પુર્વજન્મમા કોણ હતા ? || Bhayatmanand Swami Na Purvajanm No itihash
વિજયા એકાદશી વ્રતકથા, મહિમા, વિધી, ઉપાય || Vijaya Ekadashi Vratkatha, Mahima, | 7 માર્ચ 2024
Переглядів 4,8 тис.2 місяці тому
વિજયા એકાદશી વ્રતકથા, મહિમા, વિધી, ઉપાય || Vijaya Ekadashi Vratkatha, Mahima, | 7 માર્ચ 2024
જેતલપુરના "ગંગામા" પુર્વજન્મમા કોણ હતા ? || Jetalpur Na Gangama Na Purvajanm No Itihash
Переглядів 6 тис.2 місяці тому
જેતલપુરના "ગંગામા" પુર્વજન્મમા કોણ હતા ? || Jetalpur Na Gangama Na Purvajanm No Itihash
પ્રેમાનંદ સ્વામીના પુર્વજન્મ નું આખ્યાન || Premanand Swami Na Purvajanm No itihash
Переглядів 14 тис.2 місяці тому
પ્રેમાનંદ સ્વામીના પુર્વજન્મ નું આખ્યાન || Premanand Swami Na Purvajanm No itihash
Jaya Ekadashi Vratkatha, Mahima || જયા એકાદશી વ્રતકથા, મહિમા, ઉપાય | 20 February 2024
Переглядів 4,6 тис.3 місяці тому
Jaya Ekadashi Vratkatha, Mahima || જયા એકાદશી વ્રતકથા, મહિમા, ઉપાય | 20 February 2024
Shattila Ekadashi Vratkatha, Vidhi, Mahima || ષટ્તિલા એકાદશી વ્રતકથા, મહિમા, ઉપાય || 6 ફેબ્રુઆરી
Переглядів 7 тис.3 місяці тому
Shattila Ekadashi Vratkatha, Vidhi, Mahima || ષટ્તિલા એકાદશી વ્રતકથા, મહિમા, ઉપાય || 6 ફેબ્રુઆરી
Putrada Ekadashi Vratkatha, Vidhi, Mahima || પુત્રદા એકાદશી વ્રતકથા, મહિમા, ઉપાય | 21 જાન્યુઆરી 2024
Переглядів 4,5 тис.3 місяці тому
Putrada Ekadashi Vratkatha, Vidhi, Mahima || પુત્રદા એકાદશી વ્રતકથા, મહિમા, ઉપાય | 21 જાન્યુઆરી 2024
સ્વામિનારાયણ મંદિર ગોંડલનો ઇતિહાસ || Swaminarayan Mandir Gondal History | swaminarayan Charitra
Переглядів 16 тис.4 місяці тому
સ્વામિનારાયણ મંદિર ગોંડલનો ઇતિહાસ || Swaminarayan Mandir Gondal History | swaminarayan Charitra
Safla Ekadashi Vratkatha, Vidhi, Mahima || સફલા એકાદશી વ્રતકથા, મહિમા, ઉપાય | 7 જાન્યુઆરી 2024
Переглядів 10 тис.4 місяці тому
Safla Ekadashi Vratkatha, Vidhi, Mahima || સફલા એકાદશી વ્રતકથા, મહિમા, ઉપાય | 7 જાન્યુઆરી 2024
Vadtal Punam Mahima History || વડતાલની પૂનમ ભરવાનો વધારે મહિમા શા માટે છે...?
Переглядів 18 тис.4 місяці тому
Vadtal Punam Mahima History || વડતાલની પૂનમ ભરવાનો વધારે મહિમા શા માટે છે...?
રામાનંદ સ્વામી અક્ષરવાશ દિવસ માગસર સુદ તેરસ || Ramanand Swami Aksharvash Katha
Переглядів 2,9 тис.4 місяці тому
રામાનંદ સ્વામી અક્ષરવાશ દિવસ માગસર સુદ તેરસ || Ramanand Swami Aksharvash Katha
Mokshada Ekadashi Vratkatha Gujarati || મોક્ષદા એકાદશી વ્રતકથા, વિધી, મહિમા | માગશર સુદ 11
Переглядів 8 тис.4 місяці тому
Mokshada Ekadashi Vratkatha Gujarati || મોક્ષદા એકાદશી વ્રતકથા, વિધી, મહિમા | માગશર સુદ 11
Utpatti Ekadashi Vratkatha, Hemvati Gufa Darshan || ઉત્પત્તિ એકાદશી વ્રતકથા, મહિમા હેમવતી ગુફા દર્શન
Переглядів 7 тис.5 місяців тому
Utpatti Ekadashi Vratkatha, Hemvati Gufa Darshan || ઉત્પત્તિ એકાદશી વ્રતકથા, મહિમા હેમવતી ગુફા દર્શન
Devuthi/Prabodhini Ekadashi Vratkatha, Mahima || દેવઉઠી, પ્રબોધિની એકાદશી વ્રતકથા, મહિમા | 23-11-23
Переглядів 15 тис.5 місяців тому
Devuthi/Prabodhini Ekadashi Vratkatha, Mahima || દેવઉઠી, પ્રબોધિની એકાદશી વ્રતકથા, મહિમા | 23-11-23
Ardeshar Kotval Full Biography || અરદેશર કોટવાળ કોણ હતા ? તેમને સત્સંગ કેવી રીતે થયો...?
Переглядів 3,8 тис.6 місяців тому
Ardeshar Kotval Full Biography || અરદેશર કોટવાળ કોણ હતા ? તેમને સત્સંગ કેવી રીતે થયો...?
Rama Ekadashi Vratkatha Mahima Upay || રમા એકાદશી વ્રતકથા, મહિમા, મુહૂર્ત, ઉપાય | 9 નવેમ્બર 2023
Переглядів 7 тис.6 місяців тому
Rama Ekadashi Vratkatha Mahima Upay || રમા એકાદશી વ્રતકથા, મહિમા, મુહૂર્ત, ઉપાય | 9 નવેમ્બર 2023
Gunatitanand Swami Janmotshav Katha, Sharadpunam || ગુણાતીતાનંદ સ્વામી ૨૩૮મો જન્મદિન, શરદપૂનમ
Переглядів 6 тис.6 місяців тому
Gunatitanand Swami Janmotshav Katha, Sharadpunam || ગુણાતીતાનંદ સ્વામી ૨૩૮મો જન્મદિન, શરદપૂનમ
Pashakusha Ekadashi Vratkatha, Mahima, Muhurat || પાશાંકુશા એકાદશી વ્રતકથા, મહિમા, 25 ઓક્ટોબર
Переглядів 4,7 тис.6 місяців тому
Pashakusha Ekadashi Vratkatha, Mahima, Muhurat || પાશાંકુશા એકાદશી વ્રતકથા, મહિમા, 25 ઓક્ટોબર
એક જ દિવસે સુરત અને ગઢપુર બન્ને જગ્યાએ સભા કેવી રીતે 🤔 || Swaminarayan Charitra
Переглядів 3 тис.7 місяців тому
એક જ દિવસે સુરત અને ગઢપુર બન્ને જગ્યાએ સભા કેવી રીતે 🤔 || Swaminarayan Charitra
Indira Ekadashi Vratkatha, Mahima, Upay || ઇંદિરા એકાદશી વ્રતકથા, મુહૂર્ત || 10 ઓક્ટોબર 2023
Переглядів 6 тис.7 місяців тому
Indira Ekadashi Vratkatha, Mahima, Upay || ઇંદિરા એકાદશી વ્રતકથા, મુહૂર્ત || 10 ઓક્ટોબર 2023
Aamba Gamna Devshi Luhar NI Vat | અમરેલી પાસેના આંબા ગામની સત્ય ઘટના | Swaminarayan Charitra
Переглядів 48 тис.7 місяців тому
Aamba Gamna Devshi Luhar NI Vat | અમરેલી પાસેના આંબા ગામની સત્ય ઘટના | Swaminarayan Charitra
Jay swaminarayan
Jay swaminarayan
Jay shree swaminarayan Jay shree swaminarayan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏🙏🙏
Jay swaminarayan
Jay swaminarayn 🙏🏼
Jay swaminarayan 🙏🙏🙏🙏🙏
Jay shree Swaminarayan Dev
Jay swaminarayan 🙏🙏🙏🙏
Jai Swaminarayan🙏🏻💛🙏🏻
જય શ્રી સ્વામીનારાયણ
આ મુદ્રા કયારે લેવાય છે Please specific Time replay
વીડીઓ મા 05:00 થી 06:10 મિનિટ સુધી સમય તિથી અને સ્થળ કહેલું છે. વીડીઓ જુવો. જય સ્વામિનારાયણ
જયશ્રી સ્વામિનારાયણ શ્રીહરિ કવચ માં પાંચ વાર પાઠ કરવા તેમ જણાવ્યું છે તો ન્યાસ પાંચ વાર કરવા કે એક વાર ન્યાસ કરી લેવા જણાવજો
જેટલી વખત પાઠ કરીએ તેટલી વખત ન્યાસ કરવા જરુરી છે. જય સ્વામિનારાયણ
Jay swaminarayan 🙏
Jay shree Swaminarayan
જય શ્રી સ્વામિનારાયણ ❤🙏